Monday, August 22, 2011

મિચ્છામી દુક્કડમ


"વેરથી વેર શમે નહી જગમાં..
પ્રેમથી પ્રેમ વધે જીવનમાં"

ક્ષમામાં સંસ્કૃતી છે અને
વેરમાં વિકૃતી છે.

ક્ષમા એ કમળ છે અને
વેર એ વમળ છે.

ક્ષમામાં કબુલાત છે અને
વેરમાં વકિલાત છે.

ક્ષમામાં મિલાપ છે અને
વેરમાં વિલાપ છે.

ક્ષમામાં સર્જન છે અને
વેરમાં વિસર્જન છે.

ક્રોધ એ જીવનને કરૂણ
અંત તરફ લઈ જાય છે

જ્યારે ક્ષમા એ દરેક પળમાં
નવા જિવનનો ઉદય લાવે છે...

 જો અમારાથી તમને કોઇ હાનિ આ વરસ દર્મિયાન પહોંચી હોઇ તો અમને માફી બક્ષશો…. "મિચ્છામી દુક્કડમ" ……Forgive us for our ignorance!

We may have hurt you by thoughts, words or physical actions, forgive us of that all. - Samir Doshi & Team Satrunjay

No comments:

Post a Comment